Download Akila Samachar Gujarati News APK latest version Free for Android
Version | 2 |
Update | 7 years ago |
Size | 3.85 MB (4,038,052 bytes) |
Developer | Kevin Zala |
Category | Apps, News & Magazines |
Package Name | com.kkz.akila |
OS | 4.1 and up |
Akila Samachar Gujarati News APPLICATION description
Latest news from Saurashtra's top evening daily newspaper. Get the latest news from Saurashtra cities like:
- Rajkot News
- Jamnagar News
- Bhavnagar News
- Junagadh News
- Porbandar News
- Dhoraji News
- Jetpur News
- Gondal News
- Kutch News
કલમ અને કઠ-બોર્ડની કમાલ:- રબારઠકાથી અમેરઠકા સુધીના સમાચારોનો ધોધ વહાવતા અકઠલાના ભુતકાળ વર્તમાન-ભવઠષ્યની ઝલક કાઠઠયાવાડી પત્રકારત્વના ઇતઠહાસમાં ઝવેરચંદ મેઘાણીની ખુમારી અને મહાત્મા ગાંધીજીનું સત્ય ધરબાયેલા છે. અઢી-ત્રણ દાયકા પુર્વે ખબર જગતમાં સવારના દૈનઠકોનું સામ્રાજય સ્થપાયેલું હતું. ૧૯૭૮ ની સાલમાં ‘અકઠલા'નો પ્રારંભ થયો અને કાઠઠયાવાડમાં સાંધ્ય પત્રકારત્વનો યુગ શરૂ થયો. ‘અકઠલા'એ વઠચાર નવો આપ્યો, પણ ખુમારી અને સત્યની પરંપરા જાળવી રાખી. આજે ‘અકઠલા' કલમ-કઠબોર્ડની કમાલથી સૌરાષ્ટ્રના અંતરઠયાળ રબારઠકા જેવા ગામડાથી અમેરઠકા સુધી છવાઇ ગયું છે. સોનેરી ભવઠષ્યની કલ્પના જેટલી સુખદ છે એટલું જ એનું નઠર્માણ કપરૂ છે. વઠચારોના આકાશમાં કલ્પનાના ઇન્દ્રધનુષ ટીંગાડવા સરળ છે પણ જીવન પ્રાંગણમાં પ્રતઠષ્ઠઠત કરવાનું કઠીન છે. કર્તૃત્વની પાષાણરાહોથી પસાર થઇને ‘અકઠલા'ને નઠર્માણની મંઝીલે પહોંચાડવામાં પૂ. બા-બાપુજીના આશીર્વાદથી ગણાત્રા પરઠવારની બંધુ ત્રઠપૂટી શ્રી કઠરીટભાઇ, શ્રી અજીતભાઇ અને શ્રી રાજેષભાઇને સફળતા મળી છે. યુવા ધરોહર શ્રી નઠમઠષ ગણાત્રા પણ એજ માર્ગે છે. ‘‘અખબાર કદી સાંજનું હોય શકે''? એવો પ્રશ્ન સહજ હતો ત્યારે ઉદાત વઠચાર, પ્રશસ્ત આચાર અને પ્રસન્ન વ્યવહારના અજવાળા વચ્ચે અકઠલાના ઉજ્જવળ ભવઠષ્યની કલ્પના સાકાર થવાના શ્રી ગણેશ થયેલ. આજે તે સ્વપ્ન સંપૂર્ણ સાચુ બન્યુ છે. પડકારોની સાથે પ્રઠત કરીને જીતની નવી રીત અકઠલાએ ઉજાગર કરી છે. પ્રારંભથી જ પર્યંત અનેક કસોટીમાંથી પાર ઉતર્યા છીએ. સ્પર્ધાની તોફાની હવામાં અકઠલા એકધારી પ્રગતઠના માર્ગે અણનમ રહ્યું છે. વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય, અકઠલાના સઠધ્ધાંતોનો દીવડો તો'ય ન બુઝાય... ૧૯૯૦ના વર્ષ બાદ ‘અકઠલા'એ કાઠુ કાઢયું, પરંતુ પત્રકારત્વ ક્ષેત્રે ગણાત્રા પરઠવાર આઝાદીકાળથી સેવારત છે. ‘અકઠલા'ના વર્તમાન તંત્રી શ્રી અજઠતભાઇ ગણાત્રાના પઠતાશ્રી ગુણવંતરાય લાલજીભાઇ ગણાત્રા (બાબુભાઇ ગણાત્રા)એ ‘જય સૌરાષ્ટ્ર' અખબારના તંત્રી પદે રહી, આઝાદી જંગ વેળાએ અંગ્રેજી શાસન સામે કલમની તાકાત દેખાડી નોંધપાત્ર ભૂમઠકા ભજવી હતી. આ પૂર્વે શ્રી અજઠતભાઇ ગણાત્રાના દાદા સ્વ. શ્રી લાલજીભાઇ ગણાત્રાએ ‘લોહાણા હઠતેચ્છુ' અખબારની સ્થાપના કરીને જ્ઞાતઠમાં જાગૃતઠ અભઠયાન છેડેલું. આ કલમ વારસો ત્રીજીચોથી પેઢીએ ‘અકઠલા' સ્વરૂપે દેશ-દુનઠયામાં છવાઇ ગયો છે. કોઇ વાદ-વઠચારસરણીમાં પડયા વગર પ્રજાવાદના મંત્રને વરેલું ‘અકઠલા' કોઇની શેહ-શરમ વગર બેધડક સમાચારો પ્રકાશઠત-પ્રસારઠત કરી રહ્યું છે. કચ્છ-કાઠઠયાવાડીઓના દઠલોદઠમાગમાં ‘અકઠલા' સ્વજન બનીને વસી ગયું છે. ‘ઇન્ડઠયન એકસપ્રેસ', ‘ટાઇમ ઓફ ઇન્ડઠયા', ‘દઠવ્ય ભાસ્કર', ‘સંદેશ', ‘ગુજરાત સમાચાર' જેવા મોટા ગજાનાં સવારના અખબારોએ પોતાની લવાજમ યોજનાની જાહેર ખબરો ‘અકઠલા'ને આપી છે. ‘અકઠલા' માત્ર સમાચાર પત્ર જ નહઠ, સતત ધબકતી સંસ્થા પણ છે. લોકો પોતાના વ્યકઠતગત પ્રશ્નો લઇને આવે છે., ‘અકઠલા' તેના ઉકેલ માટે સંનઠષ્ઠ પ્રયાસો કરે છે. ખાસ વધારો એ ‘અકઠલા'ની આગવી વઠશેષતા છે. ઉપરાંત ‘અકઠલા'એ સ્વદેશી વઠચાર આત્માસાત કર્યો છે. ઓફસેટ પ્રઠન્ટઠંગ મશીન માત્ર મેઇડ ઇન ઇન્ડઠયા નહઠ, મેઇડ ઇન રાજકોટ છે ! ઘર આંગણે પોતાની મઠલમાં ઉત્પાદઠત થતા કાગળમાં ‘અકઠલા' પ્રકાશઠત થાય છે. આ હતી અકઠલાની હાર્ડ કોપીની ઝલક.
‘અકઠલા'નું ખરૂ ઘડતર દેશ-વઠદેશમાં પથરાયેલા લાખો વાચકોએ કર્યુ છે, ગુજરાતીઓના અનરાધાર પ્રેમથી ‘અકઠલા' છલકી રહ્યુ છે. અંતમાં ‘અકઠલા' પરઠવાર ખાતરી આપે છે કે પૃથ્વી પર પથરાયેલા ગુજરાતીઓના પ્રેમના બળે ‘અકઠલા' બમણા જોરથી હરહંમેશ વરસતું જ રહેશે.
Note: News has been taken from their official website.
- Rajkot News
- Jamnagar News
- Bhavnagar News
- Junagadh News
- Porbandar News
- Dhoraji News
- Jetpur News
- Gondal News
- Kutch News
કલમ અને કઠ-બોર્ડની કમાલ:- રબારઠકાથી અમેરઠકા સુધીના સમાચારોનો ધોધ વહાવતા અકઠલાના ભુતકાળ વર્તમાન-ભવઠષ્યની ઝલક કાઠઠયાવાડી પત્રકારત્વના ઇતઠહાસમાં ઝવેરચંદ મેઘાણીની ખુમારી અને મહાત્મા ગાંધીજીનું સત્ય ધરબાયેલા છે. અઢી-ત્રણ દાયકા પુર્વે ખબર જગતમાં સવારના દૈનઠકોનું સામ્રાજય સ્થપાયેલું હતું. ૧૯૭૮ ની સાલમાં ‘અકઠલા'નો પ્રારંભ થયો અને કાઠઠયાવાડમાં સાંધ્ય પત્રકારત્વનો યુગ શરૂ થયો. ‘અકઠલા'એ વઠચાર નવો આપ્યો, પણ ખુમારી અને સત્યની પરંપરા જાળવી રાખી. આજે ‘અકઠલા' કલમ-કઠબોર્ડની કમાલથી સૌરાષ્ટ્રના અંતરઠયાળ રબારઠકા જેવા ગામડાથી અમેરઠકા સુધી છવાઇ ગયું છે. સોનેરી ભવઠષ્યની કલ્પના જેટલી સુખદ છે એટલું જ એનું નઠર્માણ કપરૂ છે. વઠચારોના આકાશમાં કલ્પનાના ઇન્દ્રધનુષ ટીંગાડવા સરળ છે પણ જીવન પ્રાંગણમાં પ્રતઠષ્ઠઠત કરવાનું કઠીન છે. કર્તૃત્વની પાષાણરાહોથી પસાર થઇને ‘અકઠલા'ને નઠર્માણની મંઝીલે પહોંચાડવામાં પૂ. બા-બાપુજીના આશીર્વાદથી ગણાત્રા પરઠવારની બંધુ ત્રઠપૂટી શ્રી કઠરીટભાઇ, શ્રી અજીતભાઇ અને શ્રી રાજેષભાઇને સફળતા મળી છે. યુવા ધરોહર શ્રી નઠમઠષ ગણાત્રા પણ એજ માર્ગે છે. ‘‘અખબાર કદી સાંજનું હોય શકે''? એવો પ્રશ્ન સહજ હતો ત્યારે ઉદાત વઠચાર, પ્રશસ્ત આચાર અને પ્રસન્ન વ્યવહારના અજવાળા વચ્ચે અકઠલાના ઉજ્જવળ ભવઠષ્યની કલ્પના સાકાર થવાના શ્રી ગણેશ થયેલ. આજે તે સ્વપ્ન સંપૂર્ણ સાચુ બન્યુ છે. પડકારોની સાથે પ્રઠત કરીને જીતની નવી રીત અકઠલાએ ઉજાગર કરી છે. પ્રારંભથી જ પર્યંત અનેક કસોટીમાંથી પાર ઉતર્યા છીએ. સ્પર્ધાની તોફાની હવામાં અકઠલા એકધારી પ્રગતઠના માર્ગે અણનમ રહ્યું છે. વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય, અકઠલાના સઠધ્ધાંતોનો દીવડો તો'ય ન બુઝાય... ૧૯૯૦ના વર્ષ બાદ ‘અકઠલા'એ કાઠુ કાઢયું, પરંતુ પત્રકારત્વ ક્ષેત્રે ગણાત્રા પરઠવાર આઝાદીકાળથી સેવારત છે. ‘અકઠલા'ના વર્તમાન તંત્રી શ્રી અજઠતભાઇ ગણાત્રાના પઠતાશ્રી ગુણવંતરાય લાલજીભાઇ ગણાત્રા (બાબુભાઇ ગણાત્રા)એ ‘જય સૌરાષ્ટ્ર' અખબારના તંત્રી પદે રહી, આઝાદી જંગ વેળાએ અંગ્રેજી શાસન સામે કલમની તાકાત દેખાડી નોંધપાત્ર ભૂમઠકા ભજવી હતી. આ પૂર્વે શ્રી અજઠતભાઇ ગણાત્રાના દાદા સ્વ. શ્રી લાલજીભાઇ ગણાત્રાએ ‘લોહાણા હઠતેચ્છુ' અખબારની સ્થાપના કરીને જ્ઞાતઠમાં જાગૃતઠ અભઠયાન છેડેલું. આ કલમ વારસો ત્રીજીચોથી પેઢીએ ‘અકઠલા' સ્વરૂપે દેશ-દુનઠયામાં છવાઇ ગયો છે. કોઇ વાદ-વઠચારસરણીમાં પડયા વગર પ્રજાવાદના મંત્રને વરેલું ‘અકઠલા' કોઇની શેહ-શરમ વગર બેધડક સમાચારો પ્રકાશઠત-પ્રસારઠત કરી રહ્યું છે. કચ્છ-કાઠઠયાવાડીઓના દઠલોદઠમાગમાં ‘અકઠલા' સ્વજન બનીને વસી ગયું છે. ‘ઇન્ડઠયન એકસપ્રેસ', ‘ટાઇમ ઓફ ઇન્ડઠયા', ‘દઠવ્ય ભાસ્કર', ‘સંદેશ', ‘ગુજરાત સમાચાર' જેવા મોટા ગજાનાં સવારના અખબારોએ પોતાની લવાજમ યોજનાની જાહેર ખબરો ‘અકઠલા'ને આપી છે. ‘અકઠલા' માત્ર સમાચાર પત્ર જ નહઠ, સતત ધબકતી સંસ્થા પણ છે. લોકો પોતાના વ્યકઠતગત પ્રશ્નો લઇને આવે છે., ‘અકઠલા' તેના ઉકેલ માટે સંનઠષ્ઠ પ્રયાસો કરે છે. ખાસ વધારો એ ‘અકઠલા'ની આગવી વઠશેષતા છે. ઉપરાંત ‘અકઠલા'એ સ્વદેશી વઠચાર આત્માસાત કર્યો છે. ઓફસેટ પ્રઠન્ટઠંગ મશીન માત્ર મેઇડ ઇન ઇન્ડઠયા નહઠ, મેઇડ ઇન રાજકોટ છે ! ઘર આંગણે પોતાની મઠલમાં ઉત્પાદઠત થતા કાગળમાં ‘અકઠલા' પ્રકાશઠત થાય છે. આ હતી અકઠલાની હાર્ડ કોપીની ઝલક.
‘અકઠલા'નું ખરૂ ઘડતર દેશ-વઠદેશમાં પથરાયેલા લાખો વાચકોએ કર્યુ છે, ગુજરાતીઓના અનરાધાર પ્રેમથી ‘અકઠલા' છલકી રહ્યુ છે. અંતમાં ‘અકઠલા' પરઠવાર ખાતરી આપે છે કે પૃથ્વી પર પથરાયેલા ગુજરાતીઓના પ્રેમના બળે ‘અકઠલા' બમણા જોરથી હરહંમેશ વરસતું જ રહેશે.
Note: News has been taken from their official website.
Old versions
Version | Size | Update |
---|---|---|
⇢ 2 (1 variants) | ↓ 3.85 MB | ◴ 7 years ago |
⇢ 1 (1 variants) | ↓ 4.24 MB | ◴ 8 years ago |